"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ક્ષમા વીરસ્ય ભૂષણમ

565030_591827480858542_1490475307_n

ક્ષમા ક્ષ્રેષ્ઠ ગુણ છે માની ચાલો  સૌ માનવ,

ભૂલથી ભુલો  થતી રહે દોસ્ત  એજ માનવ,

અંતકરણ  કહેછે ”  જગતમાં જીવ કરે ભુલ”

તન મનથી   માફ કરતો  રહે એજ  માનવ.

સપ્ટેમ્બર 8, 2013 - Posted by | ગમતી વાતો, સ્વરચિત રચના

1 ટીકા »

  1. અંતકરણ કહેછે “ જગતમાં જીવ કરે ભુલ”

    તન મનથી માફ કરતો રહે એજ માનવ.
    Sundar ! Ati Sundar Bhav !
    Post Gami !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Happy Diwali & Happy New Year !
    Hope to see you @ Chandrapukar !

    ટિપ્પણી by DR. CHANDRAVADAN MISTRY | નવેમ્બર 2, 2013


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.