"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જન્માષ્ટમીની ખુબ ખુબ વધાઈ

જન્માષ્ટમીની આ પવિત્ર તહેવારમાં એકજ સંદેશ છે..રામાયણમાં રામે  માનવ-કલ્યાણનું કાર્ય જાતે કર્યું છે એટલેજ કહેવાય છે કે રામે જે કર્યું તેવું કાર્ય કરો અને કૃષ્ણ-અવતારમાં કૃષ્ણે જે..”ગીતા-ઉપદેશ”આપ્યો છે તેને અનુસરો યાને કે કૃષ્ણે જે કહ્યું તે કરો.માનવ-કલ્યાણકારી કાર્ય કરી,,,માનવધર્મનેજ ધર્મ માની..પોતાની જાતનો અને માનવ માત્રનો ઉદ્ધાર કરો..વિશ્વમાં શાંતી બક્ષો..એક સાચા માન્વી બની  ભાઈ-ભાઈ બનો.. એક વિશ્વ-કુટુંબ બનાવો.

ઓગસ્ટ 22, 2011 Posted by | સ્વરચિત રચના | Leave a comment

   

%d bloggers like this: