"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સંવત્સરી મહા પર્વ-મિચ્છામી દુક્ક્ડમ..

mahavir_swami1

સૌ જૈનમિત્રોને ફૂલવાડી તરફથી..મિચ્છામી દુક્ક્ડમ..

“ક્ષમા” આપવી માનવજાત માટે શ્રેષ્ઠ ગુણ ગણવામાં આવે છે..

ક્ષમાના મહા પર્વ સમાન અને દરેક જીવોને મૈત્રી ભાવના હિંડોળે ઝૂલાવતું પર્વ એટલે સંવત્સરી મહા પર્વ. મન, વચન અને કાયાથી વિચાર, વાણી કે, વર્તન બદલ કોઈને કોઈ પ્રકારે દુઃખ લાગ્યું હોય તો પરસ્પર ક્ષમા ચાહવાનો અવસર આ પર્વ પૂરો પાડે છે. આજે (રવિવારે) દેરાવાસી જૈનો જ્યારે સોમવારે સ્થાનકવાસી જૈનો આ સવંત્સરી પર્વ ઉજવશે. દેરાસરો-ઉપાશ્રયોમાં સવંત્સરી પ્રતિક્રમણ કરવામાં આવશે. પ્રતિક્રમણ બાદ જૈનો પરસ્પર મિચ્છામિ દુક્કડમ કહી એકમેકની ક્ષમા ચાહશે.

સપ્ટેમ્બર 12, 2010 - Posted by | ગમતી વાતો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: