"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મોહે પનઘટ પર નંદલાલ

(આ ગીત  સ્વ.રસકવિ રઘુનાથ  બ્રહ્મભટ્ટ રચિત છે.’છત્રવિજય’ નાટકમાં તેનો પ્રથમ પ્રયોગ થયો હતો.’મોગલે આઝમ’ સિનેમામાં આ જ ગીતનો વપરાશ થયો છે. રસકવિને શ્રેય ન મળ્યું તેની સખેદ નોંધ લેવી ઘટે.

મોહે   પનઘટ   પર   નંદલાલ  છેડ   ગયો   રે

મોરી    નાજૂક    કલૈયાં    મરોર      ગયો   રે

મોરી  ચોલી    કે    તંગબંધ    તોડ   ગયો   રે

કંકરીયા  મોહે  મારી   ગગરીયાં  ફોર    ડાલી

શ્યામ  સુંદર   ચુનરીયાં    ભીંજાય   ગયો  રે

મોહે  નયનન  કે સેનમેં  સજાય ગયો  રે..મોહે..

-રઘુનાથ  બ્રહ્મભટ્ટ

સપ્ટેમ્બર 8, 2008 - Posted by | મને ગમતી કવિતા

1 ટીકા »

  1. ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા ગાતા મુસ્લિમ સ્વરકારોનાં ગીતો ધર્મના વાડાઓને ચીરીને આપણા હૃદયને ડોલાવે છે.મુસ્લિમ ઐતિહાસિક ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ગવાતું ગીત આજે પણ મારી સ્મૃતિમાં અંકિત છે. એ ગીતમાં રાધાના સ્વાંગમાં મુસ્લિમ અભિનેત્રી મધુબાલાને નૌશાદમિયાંના સ્વરોમાં અભિનય કરતી જોવી એ હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમૃદ્ધ સમન્વયનું વાસ્તવિક અને કલાત્મક પાસું છે.

    ટિપ્પણી by pragnaju | સપ્ટેમ્બર 9, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: