"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રવીન્દ્રનાથનાં મૌકતિકો..

 

રાત્રિએ સૂરજને કહ્યું-‘આ ચન્દ્ર તારો પ્રેમ-પત્ર છે,
તો   ધરતી-પુત્ર    તરણાં પર ઠરેલાં અશ્રુબિંદુઓ
મારા પ્રત્યુતર છે.

‘In  the  moon  thy  love  letter  to   me’,

said the night  to the sun.

I live my answer in  tears upon the grass.

હું રજળપાટ કરતો હતો ત્યારે , હે! પગદંડી,
મને તારો થાક લાગતો હતો
હવે તારા સખ્યમાં મજલ મીઠી લાગે છે.

When I travelled to here and to there,

I was tired of thee, O Road. But  now  when thou

leadest me everywhere

I am wedded to thee in love.

જીવનમાં રહી ગયેલાં છિદ્રો વાટે
મૃત્યુંનું કરૂણ સંગીત  આવે છે.

Gaps are left in life  through which comes

the sad music of death.

કિરતારની પરમ શક્તિ હવાની શીતળ લહેરખી
લાવ છે, અંધાધુંધ નહી.

God’s great power is in the

gentle breeze, not in the storm.
**************************************************************
ખોરાક માટે  પ્રાણીઓને માર્યા વગર પણ માનવી  જીવીત અને તંદુરસ્ત  રહી શકે છે,
તો પછી માનવી પ્રાણીઓને મારી માંસ ખાય  તો માત્ર શોખને સંતોષવા!

એપ્રિલ 13, 2008 Posted by | ગમતી વાતો | 1 ટીકા

   

%d bloggers like this: