"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજના સુવિચારો **

463700291.jpg

  * નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું  કોઈ નથી

  *તટસ્થ  નિર્ણયશક્તિની  સહુથી  સાચી કસોટી એ છે કે આપણાં  પ્રશંસકો  પણ
    આપણને  અળખામણા લાગી શકે અને આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
    પ્રશંસા પણ  આપણે કરી શકીએ.

 *બીજા કોઈને  ખોટો  પુરવાર  કરવાની જરૂર અનુભવ્યા વિના જ આપણે  આપણી
   સચ્ચાઈ વિશે સંતોષ લઈ શકીએ-ત્યારે આપણા પીઢપણાનો આરંભ થયો ગણાય.

 * તેજસ્વી માનવીને દુઃખ પોતાની શક્તિ મર્યાદાનું હોય છે; પોતાનમાં જે શક્તિ છે તેની
     લોકોને કદર નથી એ વાતનો રંજ નથી હોતો.
-વિચાર-માળનાં મોતી (સૌજન્યથી)

જુલાઇ 22, 2007 Posted by | ગમતી વાતો | 14 ટિપ્પણીઓ

   

%d bloggers like this: