“કુમાર” દિપોત્સવ અંકમાં- લઘુકથા-”બાપુજી”
November 12, 2009 - Posted by વિશ્વદીપ બારડ | લઘુકથા, સ્વરચિત રચના | | 5 Comments
5 Comments »
Leave a comment
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
“મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો,
તમારો દેશ છે આખો ભલે ને સર કરી બેસો.”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(“સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.

CLUSTSMAP
-
Top Posts
-
Recent Posts
- વેદનાનું દર્દ
- સબવે-સેન્ડવીચ
- મોક્ષ વાળો મારગ મળે
- અટકળ બની ગઈ જિંદગી!
- “કુમાર” દિપોત્સવ અંકમાં- લઘુકથા-”બાપુજી”
- આવું કેમ થાય છે?
- જૈન તીર્થધામ-પાલીતાણા
- વરસાદની મોસમ અને કોરી નજર કહેવું પડે!
- વાંચતાં-વિચારતા
- હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્વયથી.
- ઈન્દિરા ગાંધી- નિર્વાણદિન..
- હેલોવીન (Halloween)-ઈતિહાસ
- કઈ જાણવા જેવું..કઈ શિખવા જેવું….
- યાદ રે’વાદે
- પથ્થરથી
-
Recent Comments
-
Blog Stats
- 87,255 hits
c
Archives
Pages
Disclaimer
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.PHOOLWADI
Tags
geo counter
-
Spam Blocked
Blogroll
- (1)ગુજરાતી ગીતો..૨૪ કલાક.. 0
- (10)ગુજરાતી ભજન 0
- (12) શ્રી રવિભાઈ રાવળની ચિત્રસૃષ્ટી 0
- (13) મીતિક્ષા 0
- (2)ગુજરાતી સાહિત્ય સરીતા 0
- (4)મન માનસ અને મનન 0
- (5)યુ.એસ.એ. મેળા……. 0
- (6)વિજય શાહનું ચિંતન જગત્ 0
- (7)વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો 0
- (8)ગુજરાતીમાં લખો 0
- (9) હિન્દી પિકચર નિહાળો. ફ્રી.. 0
- 10 શબ્દોને પાલવડે 0
- 14, આપના બાળકોને ગુજરાતી શીખવાડો. 0
- ફૂલવાડી 0
- WordPress.com 0
- WordPress.com Blog 0
- WordPress.org 0


એલાવ ! તમોને ભુરીયા દ્વારકાવાળા ના ખુબ ખુબ અભિનંદન હો !
જય દ્વારકાધિશ ,જય હિન્દ ,જય પાવનભુમિ ગુજરાત
બાપુજી ઉપરના રૂમમાં હતા અને ભાઈને ત્યાં ગયા છે તેવું બહાનું બતાવ્યું વાહ રે વાહ ! દીકરા ! વધારે શુ 6 કહેવું ? હવે તો આપણાં દેશમાં પણ લગભગ આવી જ પરિસ્થિતિ વડિલોની થઈ રહી છે કાં તો આપે લખ્યું તે પ્રમાણે ઘરાના એક ખૂણામાં સ્થાન હોય અથવા વૃધ્ધાશ્રમમાં ! અને આવા જ દિકરાઓ ઘરાના કોઈ શુભ પ્રસંગે સ્થૂળ ભાવે પથ્થર લાવી ગણપતિની સ્થાપના કરી તેનું પૂજન કરતા જોવા મળે છે પણ જેમના થકી આ પરિવારની તરક્કી થઈ તેમને કોઈ માન કે આદર મળતો નથી ! ગણપતિ એટલે પરિવારનો વડો નહિ પણ એક પથ્થરનું પૂજન કરી સંતોષ માનનારા આવા પૂત્રો હોય કે ના હોય શું ફેર પડે ?
સરસ મજાની ટચૂકડીમાં ખૂબ જ ચિંતનાત્મક રજૂઆત કરી ! અભિનંદન !
સ-સ્નેહ
અરવિંદ
Thank you for your comment..
Thank you
સુંદર પ્રતિભાવ બદલ આપનો આભાર..
વિશ્વદીપ