ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજના સુવિચારો **

463700291.jpg

  * નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું  કોઈ નથી

  *તટસ્થ  નિર્ણયશક્તિની  સહુથી  સાચી કસોટી એ છે કે આપણાં  પ્રશંસકો  પણ
    આપણને  અળખામણા લાગી શકે અને આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
    પ્રશંસા પણ  આપણે કરી શકીએ.

 *બીજા કોઈને  ખોટો  પુરવાર  કરવાની જરૂર અનુભવ્યા વિના જ આપણે  આપણી
   સચ્ચાઈ વિશે સંતોષ લઈ શકીએ-ત્યારે આપણા પીઢપણાનો આરંભ થયો ગણાય.

 * તેજસ્વી માનવીને દુઃખ પોતાની શક્તિ મર્યાદાનું હોય છે; પોતાનમાં જે શક્તિ છે તેની
     લોકોને કદર નથી એ વાતનો રંજ નથી હોતો.
-વિચાર-માળનાં મોતી (સૌજન્યથી)

July 22, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 2 Comments

2 Comments »

  1. સુવિચાર વાંચવાની મઝા પડી ગઇ….

    Comment by Rekha | July 23, 2007

  2. BAHU GAMYU

    SASHWAT SATYA

    Comment by REKHASDEDHIA | July 24, 2007

Leave a comment