આજના સુવિચારો **
* નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું કોઈ નથી
*તટસ્થ નિર્ણયશક્તિની સહુથી સાચી કસોટી એ છે કે આપણાં પ્રશંસકો પણ
આપણને અળખામણા લાગી શકે અને આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
પ્રશંસા પણ આપણે કરી શકીએ.
*બીજા કોઈને ખોટો પુરવાર કરવાની જરૂર અનુભવ્યા વિના જ આપણે આપણી
સચ્ચાઈ વિશે સંતોષ લઈ શકીએ-ત્યારે આપણા પીઢપણાનો આરંભ થયો ગણાય.
* તેજસ્વી માનવીને દુઃખ પોતાની શક્તિ મર્યાદાનું હોય છે; પોતાનમાં જે શક્તિ છે તેની
લોકોને કદર નથી એ વાતનો રંજ નથી હોતો.
-વિચાર-માળનાં મોતી (સૌજન્યથી)




સુવિચાર વાંચવાની મઝા પડી ગઇ….
BAHU GAMYU
SASHWAT SATYA
very very meening full
આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
પ્રશંસા પણ આપણે કરી શકીએ.
Really good, I can feel it at heart
સુવિચાર વાંચવાની ઘણી જ મઝા આવે છે .
દિલીપ ચેવલી
This goodthought is very fine.
i am daily reading this thought.
suvichar bahuj sars che. jivan ma acharan vagar badhu nakamu che… vicahr ane acharan ma ketlo farak che ? mane bahuj gamyu… I LOVE SAT VICHAR
nice suvichar
very good i like to red it
khub saras suvicharo che!!!!!!!!!!!!!
good……………………