ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુવિચારોઃ

સુવિચારોઃ  “પ્રેમ જ્ઞાન ને સૌંદયૅ એ ગુણો સંપૂણૅ શુધ્ અથૅમાં સમજાય તો તેમાં  ક્યાંરેય અતિરેક ઉદભવતો નથી.”
******************
“પોતાની વેદ્વવતા પર અભિમાન કરવું એ સઘળા અજ્ઞાન કરતા ચડિયાતું અજ્ઞાન છે.”
*****************
જેનામાં નૈતિકતા અને ચારિત્રયની ઉણપ હોયછે તેવા લોકોજ મુંગા મોઢે દુરાચારીને સહાય કરે છે.
*************************   **********************************

March 13, 2007 - Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 1 Comment

1 Comment »

  1. પોતાની વેદ્વવતા પર અભિમાન કરવું એ સઘળા અજ્ઞાન કરતા ચડિયાતું અજ્ઞાન છે.”

    સુંદર વાત કહી.

    Comment by Neela Kadakia | March 15, 2007


Leave a comment